[ad_1]
<p>અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ગેસ ડ્રેનેજનું કામ કરતાં બે શ્રમિકોને ગૂંગળામણ થતા તેમના મોત થયા હતા. અન્ય બે શ્રમિકોને સોલા સિવિલ સારવાર માટે ખસેડાયા. રાજ્યમાં આગામી 4 દિવસ નહીં પડે વરસાદ. 30 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આશંકા. રાજ્યમાં દુષ્કાળનું સંકટ સર્જાશે.</p> .
[ad_2]
Source link